ફરી પાછી મીણબત્તિઓ સળગી

Wrote at time of Pune blast.(Wrote on old blog,migrating it to new blog)

 

 

પુણે મા બોમ્બ વિસ્ફોટ થયો ને ફરી એક વાર લોકો ના હૈયા દ્રવી ઊથ્યા.આજે જ સમાચાર સાંભળ્યા કે દેશભર મા લોકો એ મીણબત્તિઓ સળગાવી ને વિરોધ દર્શાવ્યો.થોડા દિવસો સુધી આ ધમાલ ચાલશે,મીણબત્તીઓ સળગશે,આમ કરવુ જોઇએ ને તેમ કરવુ જોઇએ ની બુમો પડશે ને પછી વળી પાછા લોકો પોતાના જીવન મા વ્યસ્ત થ ઇ જશે.જે દેશ મા ચૂંટણી પણ દેશ ના વિકાસ અને આતંકવાદ ને બાજુ ીએ રાખી ને ફાલતુ મુદ્દા ઓના આધાર પર જીતી શકાતી હોય એ દેશ ના લોકો પાસે થી બીજી આશા પણ શુ રાખી શકાય?

બસ કરો હવે અને આ નાટકો બંધ કરો હવે.બહુ થયુ વિસ્ફોટ ના થોડા દિવસો સુધી ઝુલુસો કાધવાના,શાંતી માટે મીણબત્તિઓ સળગાવાની ને પછી એને માટે જવાબદાર દેશ સાથે જે સરકાર વાર્તાલાપ કરવા તૈયાર હોય એને જ દેશ ની સત્તા આપવી.આ બધુ તો ભારત મા જ શક્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.